સુખ તો સવાર જેવું હોય છે સાહેબ,
માંગવાથી નહીં જાગવાથી મળે છે!
લોકોની ટીકાથી તમારો માર્ગ ન બદલતા કારણ કે,
સફળતા શરમ થી નહીં સાહસથી જ મળશે!
જીવનમાં ભૂલ થાય એ ખોટું નથી પણ,
એ ભૂલમાંથી કઈ જ શીખાય નહીં એ ખોટું છે!
ઈર્ષા, લોભ, ક્રોધ અને કઠોર વચન,
આ ચાર વસ્તુ થી હમેશા દૂર રહેવું તેનું નામ જીવન!
મૂર્ખાઓ પાસેથી વખાણ સાંભળવા કરતા,
બુદ્ધિશાળી વ્યક્તિ નો ઠપકો સાંભળવો ફાયદાકારક છે!
પ્રિતેશ પંડ્યા.....
Nice 👌
ReplyDelete