Thursday, October 3, 2024

સુખ તો સવાર જેવું હોય છે સાહેબ,

માંગવાથી નહીં જાગવાથી મળે છે!

લોકોની ટીકાથી તમારો માર્ગ ન બદલતા કારણ કે,

સફળતા શરમ થી નહીં સાહસથી જ મળશે!  


જીવનમાં ભૂલ થાય એ ખોટું નથી પણ,

એ ભૂલમાંથી કઈ જ શીખાય નહીં એ ખોટું છે!


    ઈર્ષા, લોભ, ક્રોધ અને કઠોર વચન,

                               આ ચાર વસ્તુ થી હમેશા દૂર રહેવું તેનું નામ જીવન!                                 


     મૂર્ખાઓ પાસેથી વખાણ સાંભળવા કરતા,

                         બુદ્ધિશાળી વ્યક્તિ નો ઠપકો સાંભળવો ફાયદાકારક છે!                         


 પ્રિતેશ પંડ્યા.....

ગુજરાતી સુવિચાર ૨૦૨૪

 


દોસ્તી શાયરી